• રવિવાર, 01 જૂન, 2025

કરવેરાના કેસમાં અભિનેતા અર્જુન રામપાલ વિરુદ્ધનું બિનજામીનપાત્ર વૉરન્ટ રદ

મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : અભિનેતા અર્જુન રામપાલ વિરુદ્ધ વર્ષ 2019ના કરચોરીના કેસ અંગે નીચલી અદાલતે બહાર પાડેલા બિનજામીનપાત્ર વૉરન્ટને ‘યાંત્રિક અને ગુપ્ત’ ગણાવીને મુંબઈ વડી અદાલતે રદ કર્યું છે. વડી અદાલતની વૅકેશન બેન્ચના ન્યાયાધીશ અદ્વૈત  શેઠનાએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટનો....