• શુક્રવાર, 03 જુલાઈ, 2026

મીઠાઈની દુકાનમાં કરંટ લાગતા યુવકનું મૃત્યુ

મુંબઈ, તા. 2 : ભીવંડીમાં તીન બત્તી પરિસરમાં આવેલી એક પ્રખ્યાત મિઠાઈની દુકાનમાં વીજળીનો કરંટ લાગવાને કારણે એક  યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતકના પરિવારે દુકાન માલિકની ઘોર બેદરકારીના કારણે આ હોનારત.....