• ગુરુવાર, 16 જુલાઈ, 2026

દાપચેરીમાં બંધાશે આંતરરાષ્ટ્રીય દરજ્જાનું કૃષિ બજાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં દહાણુ તાલુકામાં દાપચેરી ખાતે 1395 એકર જમીન પર છૂટક વેપારી, આયાત-નિકાસની સુવિધા, શીતગૃહો, ગ્રાડિંગ - પૅકેજિંગ, મલ્ટિમોડેલ લૉજિસ્ટિક વ્યવસ્થા તેમ જ એગ્રીટેક - એક્સ્ચેન્જ સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય દરજ્જાનું કૃષિ બજાર સ્થાપવામાં આવશે, એમ રાજ્યના માર્કેટિંગ....