અસરગ્રસ્ત વેપારીઓને મળશે 1 લાખ સુધીની સહાય અને ટૅક્સમાં મુક્તિ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ/સુરત, તા.
15 : 6 જુલાઈના સુરતમાં પડેલા ભારે વરસાદ અને
તેને પગલે સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિએ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
પેદા કરી હતી. આ કુદરતી આફતમાં વેપારીઓને લાખો રૂપિયાના માલ-સામાનનું ભારે નુકસાન વેઠવું
પડ્યું હતું. વેપારીઓની આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને.....