286ને પ્રાથમિક સારવાર બાદ રજા, 53ને દાખલ કરાયા, 37 સારવાર હેઠળ
મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : જન્માષ્ટમી બાદ શનિવારે કૃષ્ણજન્મોત્સવ અંતર્ગત મુંબઈમાં રંગેચંગે ઊજવાયેલા સુપ્રસિદ્ધ દહિંહાંડી મહોત્સવમાં સાત વર્ષના એક બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે 376 ગોવિંદાઓને ઇજા થઈ હોવાની માહિતી પાલિકાએ આજે આપી હતી. પાલિકા તરફતી સત્તાવાર માહિતીમાં જણાવાયું હતું કે શનિવારે બપોર બાદ માલવણીના ચિકુવાડી વિસ્તારમાં એકતા વેલફેર....