રોમાન્સ, ડ્રામા અને બિગ બજેટ ફિલ્મોથી મનમોહી લેનારા ફિલ્મમેકર કરણ જોહર હવે રાધાકૃષ્ણની પ્રેમગાથા મોટા પરદે દર્શાવવાની તૈયારી કરે છે. કરણે અત્યાર સુધી બનાવેલી ફિલ્મો કરતાં આ ફિલ્મ એકદમ અલગ જ હશે. આમાં ધર્મ, પ્રેમ અને ભવ્યતાનો સંગમ જોવા મળશે. વાસ્તવમાં લાંબા સમયથી કરણની ઈચ્છા રાધા અને કૃષ્ણની પ્રેમકથા.....