વિપક્ષોએ ઉત્તર-પૂર્વમાં અલગતાવાદ ભડકાવ્યો
ગુવાહાટી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આસામ અને ત્રિપુરાના પ્રવાસે પહોંચ્યા હતા. આસામના નલબારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું, કોંગ્રેસે રાજકીય લાભ માટે આસામને પોતાની પકડમાં રાખ્યું હતું, જેથી તેમના માટે લૂંટ અને ભ્રષ્ટાચારના રસ્તા ખુલ્લા રહે. હવે આ પંજો ખૂલી ગયો છે. આસામમાં...