• બુધવાર, 01 મે, 2024

ગુજરાતમાં આપના પ્રચારની કમાન સુનિતા કેજરીવાલ સંભાળશે  

નવી દિલ્હી, તા. 17 : શરાબનીતિ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે, એવી જાહેરાત સાથે આપ દ્વારા આજે સુનિતા કેજરીવાલ સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યાનું કહ્યું હતું. આપના ગુજરાત માટેના 40 સ્ટાર પ્રચારકોની....