ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો, અબદુલ્લા-મુફતીનો વિરોધ
શ્રીનગર, તા.26 : પ્રતિકૂળ હવામાનને કારણે અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પર શું ચૂંટણી ટળી જશે. તેવી આશંકા વચ્ચે પૂર્વ મુખ્ય પ્રધાનોએ ચૂંટણી પંચને આવો નિર્ણય ન લેવા અપીલ કરી છે. ચૂંટણી પંચે મુઘલ રોડ પર હિમપાત સહિત પ્રતિકૂળ હવામાનને કારણે અનંતનાગ ચૂંટણી ક્ષેત્રના ચૂંટણી....