• શનિવાર, 25 એપ્રિલ, 2026

પાણી માટે વલખાં મારતા પાકિસ્તાને યુનોમાં ઉઠાવ્યો સિંધુનો મુદ્દો

ભારતને જળસંધિના અમલનું કહેવા યુનોની મહાસભાને અનુરોધ

નવી દિલ્હી, તા. 24 : પહેલગામ આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર સાથે ભારતે સિંધુ જળ સંધિ અટકાવીને અપનાવેલા કઠોર વલણથી પાણી માટે ભીંસમાં મૂકાઈ ગયેલા પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર કાલાવાલા.....