• શનિવાર, 25 એપ્રિલ, 2026

કેદારનાથ ધામમાં સ્થિતિ નિયંત્રણમાં

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 24 : પવિત્ર કેદારનાથ ધામના કપાટ બુધવારે ખૂલ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચતા બુધ અને ગુરુવારે અહીં રીતસરની અફરાતફરી મચી ગઈ હતી. કલાકો સુધી લોકો રસ્તામાં અટવાઈ જતાં અકળાયેલા.....