ડેવલપર અને વકીલ સામે છગન ભુજબળે કર્યે માનહાનીનો દાવો
મુંબઈ, તા.11 : કોઇ વ્યક્તિનો અત્તોપત્તો ન મળે ત્યારે અખબારમાં જાહેરખબર આપીને
એ વ્યક્તિને કોઇ પ્રધાનના બંગલે મળવાનું કહેવામાં આવે અને એ પણ વકીલની નોટિસના માધ્યમથી
તો એનો પ્રત્યાઘાત કેવો હોય શકે? આવો એક કિસ્સો તાજેતરમાં મુંબઈના રાજકીય વર્તુળોમાં
ચર્ચાઇ રહ્યો છે. દક્ષિણ મુંબઈના ગિરગામમાં દુભાષ લેનમાં.....