હિંદુ જનજાગૃતિ સમિતિ અને વારકરી સંપ્રદાયની લડતને મોટી સફળતા
મુંબઈ, તા. 11 : વારકરી સંપ્રદાય, સંત
પરંપરા અને વિઠ્ઠલ ભક્તિનું ઘોર અપમાન કરનારા તેમજ વિઠ્ઠલ ભક્તોને હિંસક દર્શાવનારા
`ઈઠ્ઠલા' નાટકના વિરોધમાં હિંદુ જનજાગૃતિ સમિતિ અને વારકરી સંપ્રદાય દ્વારા ચાલુ કરવામાં
આવેલી લડતને હવે મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર સરકારના `રંગભૂમિ પ્રયોગ પરિનિરીક્ષણ
મંડળ' (સેન્સર બોર્ડ)....