ટ્રમ્પ સાથે રૂબરૂમાં મુલાકાત નહીં થાય
નવી દિલ્હી, તા.
23 (એજન્સીસ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુરમાં આગામી આસિયાન શિખર પરિષદમાં
હાજરી નહીં આપે એવા અહેવાલ પ્રસિદ્ધ થયા છે. આનો અર્થ એ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પ સાથે સંભવિત બેઠકને વડા પ્રધાન મોદી ટાળશે. વિરોધપક્ષો તો ટાંપીને જ બેઠા હતા
કે આવી કોઇ પરિસ્થિતિ સર્જાય અને તેઓ…..