ઍપ ફરજિયાત નથી, ડિલિટ કરી શકાય : સરકાર
સરકારનો ઇરાદો જાસૂસીનો : વિપક્ષ
નવીદિલ્હી, તા.2 : દૂરસંચાર વિભાગ દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારોને
90 દિવસની અંદર તમામ નવા ફોનમાં સંચારસાથી પહેલેથી ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો
હતો. આ આદેશને પગલે દેશની રાજનીતિમાં બખેડો સર્જાઈ ગયો. વિપક્ષે સરકાર ઉપર ગંભીર આરોપ
મૂકતા આને ગેરબંધારણીય ગણાવ્યું…..