• રવિવાર, 16 નવેમ્બર, 2025

ચીને ભારતને દુર્લભ ખનિજોનો પુરવઠો પુન: શરૂ કર્યો

નવી દિલ્હી, તા. 2 : ચીને છ મહિના પહેલાં રેર અર્થ (દુર્લભ ખનિજો)ની નિકાસ ઉપર નિયંત્રણો મૂક્યાં હતાં. હવે તેણે કેટલીક ભારતીય કંપનીઓને રેર અર્થ મૅગ્નેટની નિકાસ કરવા માટે લાઈસન્સ ઈસ્યૂ કર્યા છે એમ વિદેશ મંત્રાલયે.......