ઉદ્ધવના નિવેદન પર શિંદેનો જવાબ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા નીચ તરીકે કરવામાં આવેલા ઉલ્લેખનો જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેઓ મને નીચ કહીને ગાળો આપી રહ્યા છે. જો એક ખેડૂતનો દીકરો, એક સામાન્ય...