માર્ગદર્શન માટે ખાસ હેલ્પલાઈન નંબર 18001232211
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : જરૂરિયાતમંદ તેમ જ આર્થિક
દૃષ્ટિએ નબળા દર્દીઓને બૅડ તરત ઉપલબ્ધ થાય તે માટે ધર્માદા હૉસ્પિટલોમાંના આરક્ષિત
બૅડની ઉપલબ્ધતા તપાસવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આરક્ષિત બૅડ આ દર્દીઓને જ આપવામાં
આવે છે કે તેની તપાસ થવાની છે. ધર્માદા હૉસ્પિટલોએ અૉનલાઈન સિસ્ટમ....