પોલીસે 14 લોકોનાં નિવેદન લીધાં, સીસીટીવી ફૂટેજ કબજામાં લીધા, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આજે જાહેર થવાની શક્યતા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
29 : અભિનેત્રી શેફાલી જરીવાલાના થયેલા અચાનક મૃત્યુ મામલે તપાસ ચાલી રહી છે. અંબોલી
પોલીસ સ્ટેશનની બે ટીમો આ કેસની તપાસ કરી રહી છે. વળી, રવિવારે કૂપર હૉસ્પિટલમાં એનું
પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવતીકાલે જાહેર કરાય એવી શક્યતા.....