મણીનગર, વટવા, અસારવા અને સાબરમતી સ્ટેશનોથી ઊપડશે, ટર્મિનેટ કરાશે કે હોલ્ટ અપાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
29 : અમદાવાદના રેલવે સ્ટેશનમાં રેલ લૅન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટી દ્વારા પાંચ જુલાઈથી
12 સપ્ટેમ્બર સુધીના 70 દિવસ કામ હાથ ધરાશે. જેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભી રહેતી
ટ્રેનો આ સમય દરમિયાન મણીનગર, વટવા અને અસારવા સ્ટેશનોએ ઉપડવાની સાથે ટર્મિનેટ કરાશે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ અૉફિસર વિનીત.....