• મંગળવાર, 01 જુલાઈ, 2025

રાજકારણમાં આગળ આવવા રાણેએ ફોજદારી કેસો માથે લીધા, જેલમાં ગયા

શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેના વિધાનથી વિવાદની વકી

સિંધુદુર્ગ, તા. 29 (પીટીઆઈ): ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે રાજકારણમાં હાલના ઊંચા સ્થાને પહોંચતા પહેલાં કેટલાય ફોજદારી કેસોનો સામનો કર્યો છે, જેલમાં ગયા છે, મારામારી અને `હત્યા'ઓમાં પણ સંડેવાયા છે, એમ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને શિવસેનાના નેતા ભરત ગોગાવલેએ.....