• સોમવાર, 15 જૂન, 2026

જૈનોના સફેદ પટ્ટા મામલે હવે ગિરગામમાં સ્થાનિકોનો વિરોધ

ગિરગામની મંગલવાડી વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ 

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 14 : વિદ્યાવિહાર, ઘાટકોપર અને દાદર બાદ આજે (રવિવારે) ગિરગામના મંગલવાડી વિસ્તારમાં સવારે સફેદ પટ્ટા મારવામાં આવ્યા હોવાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ અને મનસેના નેતાઓએ વિરોધ વ્યક્ત કરી તાત્કાલિક આ સફેદ પટ્ટા ભૂંસી નાખવા ઉપરાંત આવા પટ્ટા કરનારા સામે કાર્યવાહી કરવાની માગણી કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ