મુંબઈ, તા. 6 : સોસાયટીઓ, વ્યવસાયી બિલ્ડિંગો કે બજારોમાં ફૂટપાથો ઉપરના અતિક્રમણો કે ફેરિયાઓ પોતાની મેળે એક મહિનામાં હટી જાય નહિંતર પાલિકા કઠોર કાર્યવાહી કરશે, એવી ચેતવણી પાલિકાના કમિશનર અશ્વિની ભીડેએ આપી છે. ભીડેએ કહ્યું હતું કે ફૂટપાથો નાગરિકોના ચાલવા માટે હોય છે, એમાં અડચણ નાગરિકોના અધિકાર....