દાદર પોલીસની તપાસથી `ટ્રસ્ટ' અસંતુષ્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : પ્રભાદેવીસ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષારક્ષકો જ ચોરી
અને ભક્તો પાસે નાણાં પડાવતા હોવાના આક્ષેપોને પગલે હવે સુરક્ષાની કામગીરી ખાનગી એજન્સીને
સોંપવામાં આવી છે. ઉપરાંત આ મંદિરનો વહીવટ સંભાળતા `ટ્રસ્ટ'ના પ્રતિનિધિઓ મંદિરની દાનપેટીમાંથી
કથિત ચોરીની નવેસરથી તપાસની માગણી સાથે.....