અમદાવાદમાં 1988માં પ્લેન ક્રેશ સહિત
1996માં ચરખી-દાદરીના આકાશમાં ટકરાયા હતાં
બે વિમાન, 349ના થયાં હતાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 12 : અમદાવાદમાં એર ઈન્ડિયાનું
વિમાન ક્રેશ થયું છે. ટેકઓફ દરમિયાન અચાનક વિમાનમાં ખરાબી આવી હતી અને અમુક સેકન્ડમાં
જ વિમાન તુટી પડયું હતું. અમદાવાદ એરપોર્ટે આવો જ એક બનાવ 1988મા બન્યો હતો ત્યારે
ઈન્ડિયન એરલાઈન્સનું મુંબઈથી અમદાવાદ જતું વિમાન એરપોર્ટ પાસે ક્રેશ થયું....