રાષ્ટ્રપતિ મુર્મૂ, વડા પ્રધાન મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કરી આઘાત અને દુ:ખની લાગણી
નવી દિલ્હી,તા.12: અમદાવાદની ભયંકર વિમાન
દુર્ઘટના પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત
શાહ સહિતનાં રાજકીય નેતાઓએ ઘેરો આઘાત અને દુ:ખ વ્યક્ત કરીને શક્ય તમામ સહાયની ધરપત
આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એક્સ ઉપર પોતાની પીડા પ્રગટ કરતી પોસ્ટમાં લખ્યું
હતું કે....