મોદી જી-7 સંમેલનમાં ભાગ લેવા પહોંચે એ પહેલાં કાર્ની સરકારની કાર્યવાહી
ઓટાવા, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડા જવાના છે, તે પહેલાં જ કેનેડાના વડાપ્રધાન
માર્ક કાર્નીની સરકારે ભારત વિરોધી ગતિવિધિમાં સામેલ ખાલિસ્તાનીઓને પકડવા માટે ચાલવેલા
`પ્રોજેક્ટ પેલિકન' અભિયાન હેઠળ હાથ ધરેલી કાર્યવાહીમાં સાત ભારતીય સમેત નવ ખાલિસ્તાન
સમર્થકની…..