• મંગળવાર, 01 જુલાઈ, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : ભાંગફોડના એંગલથી પણ તપાસ

તમામ પરિમાણોથી તપાસ થઇ  રહી છે : નાગરિક ઉડ્ડયન પ્રધાન

નવી દિલ્હી, તા.29: અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની ભયાનક દુર્ઘટનાની તપાસ વિશે નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન મુરલીધર મોહોલેએ કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો(એએઆઈબી) આ દુર્ઘટનાની તમામ પરિમાણોથી તપાસ કરે છે અને તેમાં ભાંગફોડ-છેડછાડનાં દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય....