• શનિવાર, 09 મે, 2026

નેટફ્લિક્સ પર ‘ધુરંધર-2’નું અનદેખા વર્ઝન ભારતમાં નહીં જોવા મળે

બૉક્સ અૉફિસ પર રૂ. 1800 કરોડની કમાણી કરીને હવે રણવીર સિંહની ધુરંધર-2 ઓટીટી પર રજૂ થવાની છે. આને ધુરંધર : ધ રિવેન્જ (રૉ એન્ડ અનદેખા) કહેવામાં આવે છે. આમાં એવા ફૂટેજ દેખાડાશે જે અગાઉ કોઈએ ન......