• શનિવાર, 09 મે, 2026

બિહારમાં મધ્યાહ્ન ભોજન બાદ 250થી વધુ બાળક બીમાર

દાળ-ભાતમાં મૃત સાપ મળતાં તંત્રમાં દોડધામ

પટણા, તા.8 : બિહારના સહરસા જિલ્લાના મહિષી તાલુકા સ્થિત રાજકીય મધ્ય વિદ્યાલય, બલુઆહામાં ગઈકાલે મધ્યાહ્ન ભોજન લીધા બાદ એક પછી એક 250થી વધુ બાળકોની તબીયત અચાનક બગડતાં દોડધામ મચી....