• શનિવાર, 09 મે, 2026

મોહન ભાગવતના સુરક્ષા ખર્ચની વિગતો આપવા કેન્દ્રનો ઈનકાર

ગૃહ મંત્રાલયે આરટીઆઈ અરજીના જવાબમાં માહિતી ન આપી

નવી દિલ્હી, તા.8 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતની સલામતી પર કેટલો ખર્ચ કરવામાં આવે છે તે જણાવવાનો કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. ખર્ચની વિગતો જાણવા માટે દાખલ......