ઇંધણ સંકટ વચ્ચે 90 દિવસ સુધી સરકારી નિયંત્રણ; કૉમર્શિયલ કંપનીઓ પેટ્રોલ પમ્પથી ખરીદી નહીં કરી શકે
નવી દિલ્હી, તા. 12
: પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે સર્જેલી ઇંધણ કટોકટીમાં માર્ગ કાઢવા ભારત સરકારે
શુક્રવારે એક નિર્ણય લેતા કહ્યું હતું કે,
ગ્રાહકો એક દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં ખરીદી શકે. પેટ્રોલિયમ....