• સોમવાર, 19 મે, 2025

ભારતીયો માટે ગર્વનો દિવસ : મોદી

§  `અૉપરેશન સિંદૂર'ની માહિતી વડા પ્રધાને રાષ્ટ્રપતિ મુર્મુને આપી

નવી દિલ્હી, તા. 7 : `ઓપરેશન સિંદૂર' પર પહેલી પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે, આ આપણા સૌ ભારતીયો માટે ગર્વનો દિવસ છે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક બોલાવીને સભ્યોને ઓપરેશન અંગે જાણકારી આપતા મોદીએ ભારતીય સેનાનાં શૌર્યની પ્રશંસા કરી હતી. કેબિનેટ પ્રધાનોએ `ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે વડાપ્રધાન.....