• ગુરુવાર, 14 મે, 2026

ઉનાળામાં એસઆઈઆર શરૂ કરવામાં ન આવે : અશ્વિની ભીડે

પાલિકા કમિશનરની ચૂંટણી પંચને અપીલ

મુંબઈ, તા. 13 : મુંબઈ પાલિકાના કમિશનર અશ્વિની ભીડેએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને વિનંતી કરી છે કે, ઉનાળાના મહિનાઓમાં મહારાષ્ટ્રમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (એસઆરઆઈ) શરૂ કરવામાં ન આવે, કારણ કે મતદારોનો મોટો વર્ગ વૅકેશનમાં મુંબઈની બહાર હોઈ શકે છે. પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓના.....