વિદેશી હૂંડિયામણ બચાવવા કેન્દ્રનો આકરો નિર્ણય
નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે આજે સોના અને ચાંદી ઉપરની આયાત
ડયૂટીને વધારીને કુલ પંદર ટકા કરી છે. અગાઉ આ શુલ્ક છ ટકા હતો, આમ સરકારે એક જ નિર્ણયમાં
નવ ટકાનો મોટો વધારો સોનાની આયાત ડયૂટીમાં કર્યો છે. નવી વ્યવસ્થા મુજબ દસ ટકા મૂળ કસ્ટમ્સ ડયૂટી અને
પાંચ ટકા કૃષિ આધારભૂત વિકાસ ઉપર....