• બુધવાર, 17 જૂન, 2026

દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાંચ નદી જીવિત કરવા કામ શરૂ કરાયું

મરાઠવાડાનાં 41 ગામનું સામૂહિક ભગીરથ કાર્ય

મુંબઈ, તા.14 (પીટીઆઇ) : હંમેશા દુકાળની ભીતી રહે છે એવા મરાઠવાડાના બીડ જિલ્લાના 40થી વધુ ગામના લોકોએ પોતાના વિસ્તારની પાંચ નદીઓની સાફ-સફાઇ કરીને ફરીથી નદીઓ વહેતી (જીવતી) કરવાનું ખરા અર્થમાં ભગિરથ કાર્યનું બિડું ઝડપ્યું છે. બીડ જિલ્લાના આ વિસ્તારમાં પાપનાશિની, ગુંવારા, સરસ્વતી, વાણ અને લિંગી....