• બુધવાર, 17 જૂન, 2026

ડૉ. મનસુખ માંડવિયા વરલી સીફ્રન્ટ પર સાઈક્લોથોનનું નેતૃત્વ કરશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે

મુંબઈ, તા. 16 : દેશ જ્યારે 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા બુધવારે સવારે.....