• બુધવાર, 17 જૂન, 2026

રામ મંદિરમાંથી મોરિશિયસની સૌથી કીમતી; મુંબઈના વેપારીએ આપેલી હીરાજડિત શિલા પણ ગાયબ

દાન પેટીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત સાથે ધાતુની 1250 શિલાનો પત્તો નથી લાગી રહ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : ભગવાન શ્રી રામના જન્મસ્થળ આયોધ્યાના મંદિરની દાનપેટીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થવાની તપાસ ચાલી રહી છે ત્યારે મંદિર માટે દાનમાં આપવામાં આવેલી સોના ચાંદી, હીરા-માણેક અને અષ્ટધાતુની.......