મુંબઈ, તા. 28 : અૉર્કેસ્ટ્રા બારના નામ હેઠળ ચાલતી ગેરરીતિઓ પર હવે અંકુશ આવવાનો છે. હવે પછી મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ અૉર્કેસ્ટ્રા લાઈસન્સ મંજૂર કરવામાં નહીં આવે. અગાઉ મંજૂર કરવામાં આવેલા લાઈસન્સ રિન્યૂ પણ નહીં કરવામાં આવશે, એવું રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે. એને બદલે હવે ચોમાસું સત્રમાં મંજૂર....