• સોમવાર, 19 મે, 2025

શાંતિ રાખો... સંયમ દાખવો ભારત-પાકને દુનિયાની અપીલ

યુએન, અમેરિકા, ઈઝરાયલ, ચીન, તુર્કી, બ્રિટન સહિત દેશોની પ્રતિક્રિયા

ન્યુયોર્ક તા. 7 : ભારતના આતંકવાદ વિરોધી ઓપરેશન સિંદૂર અંગે દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને સંયમ દાખવવાનું આહ્વાન કરતાં કહ્યં કે દુનિયા આ બંન્ને દેશના સૈન્ય તણાવને સહન નહીં કરી શકે. યુએન ભારતના એલઓસી પાર ઓપરેશનથી.....