યોગી આદિત્યનાથ આકરાપાણીએ : પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
એનિમેશન
સેન્ટરની ઈમારતમાં લાગેલી આગે વિદ્યાર્થીઓનો ભોગ લીધો :
જીવ બચાવવા લોકો ઉપરના માળેથી કૂદ્યા
લખનઊ, તા. 22 : ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં સોમવાર ગોઝારો બની ગયો. ગુજરાતમાં સુરતમાં બનેલા તક્ષશિલા અને રાજકોટનાં ટીઆરપી અગ્નિકાંડની યાદ અપાવી દેનારો આ ભયાનક અગ્નિકાંડ એક કોચિંગ સેન્ટરની.......