સત્તાવાર રીતે પૈસા આપીને આવા દર્શનની કોઈ જ સુવિધા છે જ નહીં
અયોધ્યા, તા. 22 : રામમંદિર વિશ્વભરના હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. દેશ-િવદેશમાંથી આવેલા લાખો ભક્તો રામ લલ્લાનાં દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તાજેતરમાં જ રામમંદિરનાં સંચાલન અને દર્શન......