• સોમવાર, 19 મે, 2025

વડા પ્રધાને કરી સ્થિતિની સમીક્ષા

§  સેનાધ્યક્ષો સાથે મોદી અને સંરક્ષણ પ્રધાનની ભાવી પ્લાનની ચર્ચા

નવી દિલ્હી, તા. 9 : આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ અૉફ આર્મિ સ્ટાફ, ત્રણેય સેનાધ્યક્ષો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષની  ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક કરી હતી, અને ભાવી પ્લાનની ચર્ચા-વિચારણા કરી......