§ સેનાધ્યક્ષો સાથે મોદી અને સંરક્ષણ પ્રધાનની ભાવી પ્લાનની ચર્ચા
નવી દિલ્હી, તા. 9 : આજે સાંજે વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ અૉફ આર્મિ સ્ટાફ, ત્રણેય સેનાધ્યક્ષો
અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર
સંઘર્ષની ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક કરી હતી,
અને ભાવી પ્લાનની ચર્ચા-વિચારણા કરી......