પહેલગામ હુમલાના પગલે અૉપરેશન સિંદૂરથી પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ પહેલીવાર વડા પ્રધાન મોદી શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે અને રાજ્યમાં બે આધુનિક રેલવે બ્રિજનું લોકાર્પણ કરવા સાથે જ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે અને રૂ. 46,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન.....