• શનિવાર, 16 મે, 2026

ધાર ભોજશાળા જ વાગ્દેવીનું મંદિર : હાઈ કોર્ટ

હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર, મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે

ઇંદોર, તા. 15 : ધાર ભોજશાળાના બહુચર્ચિત મામલે ચૂકાદો આપતાં મધ્યપ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે માન્યું હતું કે, આ ભોજશાળા વાગ્દેવી મંદિર છે. આ ચુકાદામાં વડી અદાલતે ભોજશાળાનું સંરક્ષણ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ સંસ્થાન (એએસઆઇ)ને આપ્યું છે, પરંતુ હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર પણ આપ્યો....