• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

વર્ષ 2025-26માં અનાજનું ઉત્પાદન વધશે પણ બમ્પર પાક નહીં થાય

અનેક રાજ્યોમાં અતિવૃષ્ટિથી ઊભા પાકને નુકસાન

નવી દિલ્હી, તા.17 (એજન્સીસ) : આ નાણાવર્ષમાં દેશમાં અનાજનું ઉત્પાદન વાવેતર વિસ્તારમાં થયેલા વધારાના કારણે બહેતર થવાની ધારણા છે, પરંતુ વધારે પડતાં વરસાદના કારણે અમુક રાજ્યોમાં ઊભા પાકને નુકસાન થવાથી દેશમાં અનાજનું ઉત્પાદન બમ્પર નહીં થાય. કેન્દ્રના કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ વિશે માહિતી આપતાં….

ઇ-પેપરના નવા શુલ્ક