ભારતીય ન્યાય સંહિતામાં 15 દિવસની તપાસની જોગવાઈથી જ્વેલર્સોને રાહત
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા.
18 : સોનાના દાગીના આંચકવા કે ચોરી કરવાના મામલામાં પકડવામાં આવેલો ચોર કોઈ જ્વેલર્સની
દુકાનમાં માલ વેચ્યો હોવાનું કહેતો ત્યારે પોલીસ તરત જ દુકાનદાર સામે કાર્યવાહી કરતી.
બાદમાં મોટા ભાગના આવા મામલામાં ચોરે ખોટી માહિતી આપી હોવાનું જણાતાં જ્વેલર્સની બદનામી
થવાની સાથે પોલીસ…..