• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

અમેરિકા સાથે વધારાની પચીસ ટકા ડયૂટીનો નિવેડો બેથી અઢી મહિનામાં આવી શકે : નાગેશ્વરન

આ સપ્તાહમાં બંને દેશોના અધિકારીઓ વાટાઘાટ કરવા માટે ફરી મળે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 18 (પીટીઆઈ): આવતા બેથી અઢી મહિનામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલી શિક્ષાત્મક 25 ટકાની આયાત-જકાત વિશે નિવેડો આવી જવાની શક્યતા છે અને ભારત અને અમેરિકા દ્વારા આ વિશે મંત્રણા આગળ વધી રહી હોવાનું દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આજે જણાવ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક