• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

લોનાવલા ફરવા ગયેલા ચારમાંથી બે વિદ્યાર્થીના કાર અકસ્માતમાં મૃત્યુ

પુણેની સિમ્બાયોસિસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની કાર કન્ટેનર સાથે અથડાઈ

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : પુણેની સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ માટે લોનાવલા ફરવા જવાની યોજના દુખદાયી સાબિત થઈ હતી. મુંબઈ-બેન્ગલોર હાઇવે પર ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં તો બે ઇજાગ્રસ્ત થયા છે. વહેલી સવારે આ વિદ્યાર્થીઓ લોનાવલાથી મારુતિ સ્વિફ્ટ…..

ઇ-પેપરના નવા શુલ્ક