વ્યવસાયમાં વિકાસ કરવાને નામે વેપારીને હવનકુંડ પાસેના ગોળ કુંડાળામાં ઊભો રાખ્યો
મુંબઈ, તા.
26 : મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના ઢોંગી બાબા અશોક
ખરાતે મહિલાઓને જ નહીં પુરુષોને પણ છોડયા ન હોવાનું જણાઈ આવ્યું છે. નાસિકના મિરગાવમાં
ઊભા કરેલા ઈશાનેશ્વર મંદિરની પાછળના હવનકુંડ પાસે કુંડાળામાં ઊભો રાખી એક વેપારીને
મૃત્યુનો ડર બતાવી તેની પાસેથી....